આ કારણોસર એક જ ગોત્રમાં લગ્ન નથી થતા.
હિન્દુ ધર્મમાં, આંતરજાતીય લગ્નનો વિરોધ કરવામાં આવે છે. વિરોધને કારણે અનેક પ્રકારની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હોવાનું ઘણી વખત જોવા મળ્યું છે. ઘણા લોકો કહે છે કે કોઈએ એક જ ગોત્રામાં લગ્ન ન કરવા જોઈએ. પરંતુ ઘણા લોકોના મનમાં સવાલ ઉભો થતો હશે કે ગોત્ર શું છે? ગોત્રનો અર્થ થાય છે કુળ અથવા વંશ, જે […]
Continue Reading