ભાવનગરમાં બનશે મહાદેવના સૌથી મોટા ભક્ત રાવણનું ભવ્ય મંદિર, મહાદેવના ભક્તો માટે લંકેશ આદર્શ
સૌરાષ્ટ્રના ભાવનગરમાં શિવભક્ત રાવણનું મંદિર બનવા જઈ રહ્યું છે. રાવણના ભક્ત રવિ ઓઝાએ આ મંદિરનું નામ શિખરબંધ મંદિર રાખ્યું છે. લંકાપતિ રાવણ શિવના ભક્ત હતા. તેથી ઓઝાએ રાવણનું દહન બંધ કરવાની માંગ કરી હતી. હવે આ મંદિર બનાવવામાં આવ્યું છે અને શિવજીના મંદિરમાં શિવલિંગની બાજુમાં રાવણની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. રવિ ઓઝા ઓનલાઈન આરતી […]
Continue Reading