આ વ્યક્તિએ રણુજા રામદેવપીર મહારાજને 150 કિલો અને 20 કિલો ચાંદીના બે ઘોડા ચડાવ્યા…, કારણ જાણીને અક્કલ કામ નહીં કરે..! જોવા માટે ઉમટી પડ્યા લોકો..

આપનો દેશ વિવિધ ધર્મ થી વરેલો દેશ છે. મિત્રો અત્યાર સુધીમાં આપણે એવા ઘણા બધા ભક્તો જોયા હશે. ભગવાન કે માતાજીની પૂજા અર્ચના કર્યા પછી માનતા પૂરી થતાંની સાથે જ મોંઘી મોંઘી વસ્તુઓ ભેળતા હોય છે. તેમજ ભાઈ ભક્તો મન મૂકીને માતાજી કે ભગવાનને મોંઘી વસ્તુઓ ચડાવતા હોય છે. આપણે એવા ઘણા બધા ભક્તો જોયા […]

Continue Reading

તિથલના દરિયા કિનારે સ્વયંભૂ પ્રગટ થઇ ગણેશજીની પ્રાચીન પ્રતિમા…દર્શને ઉમટી પડ્યા ભક્તો..જુઓ

તિથલ બીચ(Tithal Beach)ના દરિયા કિનારેથી ગણેશજીની પ્રાચીન પ્રતિમા(Ganesh) મળી આવી છે. 80 કિલોનું વજન ધરાવતી ભગવાન ગણેશજીની પ્રતિમા મળી આવી છે. ગણેશજીની પ્રતિમા એક પ્રાચીન પ્રતિકૃતિ હોય તે પ્રકારની દેખાઈ રહી છે. પથ્થરમાં કોતરેલી ગણેશજીની પ્રતિમાં દરિયામાંથી મળી આવતા કુતુહલ સર્જાયું છે. મહત્વનું છે કે, દરિયા કિનારેથી મળી આવેલી આ ગણેશજીની પ્રતિમાને તિથલ ગામમાં જ […]

Continue Reading

સાળંગપુર ખાતે કષ્ટભંજન દાદાની ભવ્ય પ્રતિમા અનાવરણ માટે થઈ ગઈ તૈયાર, તમે પણ કરી લ્યો અહીં દાદાના દર્શન…જુઓ

કષ્ટભંજન દેવ દાદાના મુખનું કરાયું ભવ્ય સ્વાગત 54-ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત થયા બાદ સાત કિલોમીટર દૂરથી આ મુર્તિ જોઈ શકાશે, જુઓ વિડીયો.. આપણા ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુરના હનુમાન દાદાનું ધામ ખૂબ જ પ્રખ્યાત છે. ભક્તો અહીં દૂર દૂરથી શ્રદ્ધા અને આસ્થા સાથે દાદાના દર્શન કરવા માટે આવે છે. સાથે જ દાદાની સામે પોતાનું શીશ […]

Continue Reading

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ફૂલો વડે કરાયો દિવ્ય શણગાર..તસવીરો જોઈને કરો લાઈવ દર્શન..

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે મંગળવારને પૂનમ નિમિતે દાદાને દિવ્ય વાઘા ધરાવીને દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો. સાથે મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને કેરીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે. સિંહાસનને ફૂલો વડે શણગાર કરાયો સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ […]

Continue Reading

ગુજરાતના આ ગામમાં માત્ર 90 દિવસ માં તૈયાર કરવામાં આવ્યું વિશ્વંભરીધામ,ગોવર્ધન પર્વત, ગૌશાળા સહિત રામકુટિરનું પણ કરવામાં આવ્યું નિર્માણ..જુઓ ભવ્ય તસવીરો

વિશ્વંભરી અખિલ વિશ્વ તાની જનેતા શ્લોકમાં દેવી વિશ્વંભરીનું નામ જાણીતું છે, પરંતુ તેમનું મંદિર ગુજરાતમાં વલસાડ નજીકના રબાડામાં જ જોવા મળે છે. આ મંદિર માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર 10 વીઘા જમીનમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે બનાવવામાં આવ્યું છે. એક ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.વિશ્વંભરી ધામ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આ […]

Continue Reading

દેશના આ મંદિરમાં માત્ર 45 દિવસમાં દાન પેટી ભંડાર માંથી નીકળ્યા કરોડો રૂપિયા…હજુ સોનુ-ચાંદી તો…તસવીરો જોઈને આંખો ચાર થઈ જશે

શ્રી કૃષ્ણના અવતાર ગણાતા સાંવલિયા શેઠની તિજોરીમાંથી નીકળેલી રોકડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. આ અઠવાડિયે ત્રણ દિવસ સુધી તિજોરીની ગણતરી કરવામાં આવી અને તિજોરીમાંથી દસ કરોડ રૂપિયાથી વધુ રોકડ, કેટલાય કિલો ચાંદી અને સોનું બહાર આવ્યું. લગભગ દોઢ મહિનામાં ભક્તોએ આ દાન સાંવલિયા શેઠને આપ્યું છે. દોઢ માસ પહેલા દાનપેટી અને તિજોરીમાંથી નીકળેલી રોકડ […]

Continue Reading

આજે પણ જલારામ બાપાની 180 વર્ષ જૂની લાકડી છે આ પરિવાર પાસે ,જેના દર્શન કરવાથી જલારામ બાપા કરે છે તમારી ઈચ્છા….જુઓ

જલારામ બાપા તરીકે જાણીતા એક હિન્દુ સંત હતા. તેમનો જન્મ 4 નવેમ્બર 1799 ના રોજ થયો હતો, હિન્દુ દિવાળીના તહેવારના એક સપ્તાહ પછી, જે તેમના ઇશ-દેવતા ભગવાન રામ સાથે સંકળાયેલ છે. તેમની મુખ્યત્વે ગુજરાતમાં પૂજા કરવામાં આવે છે, પરંતુ તેમના શબ્દો અને ચમત્કારો ભારત અને અન્ય ઘણા દેશોમાં ફેલાયા છે. ગુરુવાર એ દિવસ છે જે […]

Continue Reading

આજે સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી દેવને કરવામાં આવ્યો 500 કિલો લાલ બટાકાનો દિવ્ય શણગાર, તસવીરો જોઈને કરો લાઈવ દર્શન..

હિન્દુ ધર્મમાં મંગળવારને ભગવાન હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે ભગવાન હનુમાનના ભક્તો વિધિવ્રત રીતે હનુમાનજીની પૂજા અર્ચના અને વ્રત કરે છે. મિત્રો આજે યાત્રાધામ સાળંગપુર ગામમાં ભગવાન શ્રી કષ્ટભંજન દેવ એટલે કે હનુમાનજી મહારાજના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા.વડતાલ ધામ શતાબ્દી મહોત્સવ એવમ સતામૃત મહોત્સવ સાળંગપુર ગામ ઉપલક્ષ્મા સ્વામિનારાયણ મંદિર […]

Continue Reading

6 એપ્રિલે સાળંગપુરમાં થશે કંઈક ખાસ…ઉજવાશે આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમ..આ ઘડીની બધા કાગડોળે રાહ જોઈને બેઠા છે..જાણો

સાળંગપુર મંદિરમાં ભક્તો 6 એપ્રિલની રાહ જોઈને બેસ્યા છે. આ દિવસ ભક્તો માટે ખાસ છે. કારણ કે, સાળંગપુર ધામના આંગણે આગામી તા. 6 એપ્રિલના રોજ જાજરમાન ધાર્મિક કાર્યક્રમ ઉજવાશે. પંચધાતુમાંથી બનેલ 54 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજી મૂર્તિને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લી મૂકાશે. સાથે જ અંદાજે 55 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલ હાઈટેક ભોજનાલયનું લોકાર્પણ કરવામાં […]

Continue Reading

ભારતના આ મંદિરના રસોડામાં રોજ એક લાખ લોકો જમે છે મફત…આમ છતાં હજુ પણ ક્યારેક ઘટ્યું નથી ભોજન, જુઓ ભવ્ય રસોડાના ખાસ ફોટાઓ….

મિત્રો અત્યાર સુધીમાં તમે ઘણા બધા ભારતીય રસોડા વિશે વાત સાંભળી હશે, તમે એવા ઘણા બધા જગ્યા પણ જોયા હશે કે જ્યાં ભોજનની સેવા માટે 24 કલાક રસોડું ખુલ્લું રહે છે અને અહીંયા લાખો લોકો પણ પ્રસાદ ગ્રહણ કરે છે. મિત્રો ભારતના એક એવા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં આવનારા તમામ […]

Continue Reading