પુસ્તક માં થયો હતો ખુલાસો -વિરાટ અને રોહિત એકબીજા ના બની ગયા હતા જાની દુશ્મન, શાસ્ત્રીએ કરાવ્યું હતું સમાધાન
નવી દિલ્હીઃ વર્ષ 2019 ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ ખરાબ માની શકાય છે. તે જ વર્ષે, ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં ODI વર્લ્ડની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ટાઇટલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ત્યારથી ટીમ ઈન્ડિયામાં ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. વિરાટ કોહલીએ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી અને કમાન રોહિત શર્માના હાથમાં આવી ગઈ છે. […]
Continue Reading