જગન્નાથ પુરી મંદિરના આ તથ્યોનો વિજ્ઞાન પણ ઉકેલ નથી લાવી શક્યું, જાણો એવું તો શુ છે અહીંયા
ભગવાન શ્રીકૃષ્ણ જગન્નાથના રૂપમાં બિરાજમાન છે. અષાઢી બીજના દિવસે, ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે શહેરની યાત્રા કરે છે, જે લઈને દેશભરમાંથી ભક્તો ઉમટી પડે છે. જગન્નાથ પુરી ભારતના ચાર ધામોમાંનું એક છે. કહેવાય છે કે ત્રણેય ધામની મુલાકાત લીધા પછી અંતે અહીં ભગવાન જગન્નાથની પૂજા કરવી જોઈએ. જો કે ભગવાન જગન્નાથની કૃપા કહો કે […]
Continue Reading