સાદું જીવન જીવવા માટે પ્રખ્યાત એવા વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડ…

ભારતમાં આવા ઘણા શાહી પરિવારો છે જેઓ આજે પણ વૈભવી જીવન જીવે છે અને હંમેશા ચર્ચામાં રહે છે. આ રાજાઓ અને બાદશાહોને ધનની કમી નથી હોતી અને તેઓ પોતાનું જીવન ખૂબ જ ગર્વથી જીવે છે. પરંતુ બરોડાની મહારાણી રાધિકારાજે ગાયકવાડની વાર્તા બાકીના રાજવી પરિવાર કરતા ઘણી અલગ છે. મહારાણી રાધિકારાજે ગાયકવાડ દેખાવમાં ખૂબ જ સુંદર […]

Continue Reading

આ છે ‘ધોળાવીરા’ ગુજરાતનું 5000 વર્ષ જૂનું સ્માર્ટ સિટી.. એ સમયમાં પણ હતી આવી અનોખી વ્યવસ્થા…

કચ્છના ખડિર બેટમાં આવેલા ધોળાવીરામાં રહેલા હડપ્પન સંસ્કૃતિના અવશેષો જોવા દેશ વિદેશથી લોકો આવે છે. ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળતાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રણોત્સવની શરૂઆત થતાં જ કચ્છમાં પ્રવાસીઓની આવ ફરી એક વખત શરૂ થઈ છે. ત્યારે વિશ્વ ધરોહર ધોળાવીરા પણ પ્રવાસીઓને આવકારવા તૈયાર બેઠું છે. પાંચ હજાર વર્ષ પહેલાંની […]

Continue Reading

સોમનાથ મંદિરના પ્રાંગણમાં આવેલ બાણસ્તંભનું રહસ્ય વણઉકેલ ભર્યું, શું છે તેનું રાજ?… જાણો કિસ્સો

12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે સોમનાથ મંદિર, એ એટલું સમૃદ્ધ છે કે ઉત્તર પશ્ચિમથી આવતા આક્રમણકારીની પહેલી નજર સોમનાથ પર જતી હતી કેટલીય વખત સોમનાથ મંદિર પર હુમલા થયા અને લૂંટવામાં આવ્યું કહેવામાં આવે છે કે પહેલા એક મંદિર અસ્તિત્વમાં હતું બીજી વખત સાતમી સદીમાં વલ્લભીના રાજાઓએ આ મંદિર બનાવડાવ્યું, આઠમી સદીમાં ગવર્નર જુનાયદે તેને […]

Continue Reading

દિવ્યાંગ દંપતીની અનોખી સેવા: પોતે આત્મનિર્ભર બનીને 150 દિવ્યાંગોને રોજગારી આપી, સમાજ સેવાનું ઉત્તમ કામ કરી રહ્યા છે

સાબરકાંઠાના હિંમતનગરમાં એક દંપતીએ દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાનું બીડું ઝડપ્યું છે. બળવંતપુરા કંપાના દિવ્યાંગ જગદીશભાઈ અને ચેતનાબેને અન્ય દિવ્યાંગોને પગભર કરવા અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. આ દંપતીએ 40 લાખના ખર્ચે ગુરુ શક્તિ ડિટર્જન્ટ દિવ્યાંગ ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી હતી. જેમાં સાબુ બનાવવાના યુનિટ સહિતના મશીન લાવી 12 જેટલી વસ્તુઓનું પ્રોડક્શન કરે છે. જેનાથી તેઓ મહિને […]

Continue Reading

સફેદ દુલર્ભ ગાયની પૂંછડીના વાળમાંથી બને છે માં અંબાની પવિત્ર ચામર, ચામર વિશે ઘણા ને ખ્યાલ નહિ હોય આ વાત…જાણો

જગપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 મી થી 16 ફેબ્રુઆરી સુધી માં અંબાના પ્રાગટય સ્થાન ગબ્બર તળેટી ખાતે પ્રકૃતિના સાંનિધ્યમાં દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિના અવસર સમો શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં જય ભોલે ગ્રૃપ અમદાવાદના દીપેશભાઈ બી પટેલ અને સભ્યો દ્વારા જગતજનની માં અંબાને પવિત્રતાના પ્રતિક સમી ચામર અર્પણ કરવામાં […]

Continue Reading

દેશની સેવા કરીને આર્મી જવાન રીટાયર થઈ આવ્યા પોતાના વતન અને લોકોએ કર્યું ઉમળકાભેર ભવ્ય સ્વાગત.

દેશની રક્ષા માટે ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા તમામ સૈનિક સેવા બજાવે છે. ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા દરેક સૈનિક બોર્ડર પર હોય કે ગમે ત્યાં હોય ગર્વ અનુભવતા હોય છે. આજે આપને એક એવાજ સૈનિક વિષે ચર્ચા કરીશું. 17 વર્ષની આર્મીની ફરજ પૂરી કરીને ગોંડલમાં પર ફર્યા હતા. આ રિટાયર્ડ આર્મીમેનનું નામ કલ્પેશભાઈ ગોપાલભાઈ વાઘેલા છે. […]

Continue Reading

સુરતના યુવકે છપાવી પોતાના લગ્નની પ્રેરણા આપતી કંકોત્રી, સમાજ ને આપીયા મંગળફેરા ની સાથે સપ્તપદીના 7 વચન

લોક જાગૃતિ માટે સદા તત્પર રહેતા એવા સુરતના જાગૃત યુવાન વિકાસ રાખોલીયા(Vikas Rakholiya) જ્યારે પોતાના જીવનસાથી સાથે જિંદગીના સાત ફેરા ફરવા જઈ રહ્યા છે ત્યારે પોતાના લગ્નની કંકોત્રી દ્વારા સમાજને સપ્તપદીના સાત વચનો રૂપી જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાત મંગળ ફેરા સંગ સમાજને સપ્તપદીના સાત વચન સંદેશ: પ્રથમ વચન વૃક્ષો વાવીએ અને વવડાવીએ, […]

Continue Reading

78 વર્ષીય પદ્મશ્રી ડો દાદા કરી રહીયા છે માનવ સેવા, ફક્ત 20 રૂપિયા માં કરી રહીયા છે દર્દીઓની સારવાર.

બુધવારે ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા 106 લોકોને પ્રતિષ્ઠિત પદ્મશ્રી (Padmashri) સન્માનિત સાથે નવાજવાની જાહેરાત કરવામાં આવી હતી. અને તેમાં એવા ઘણા નામ સામે આવ્યા છે કે, જેનું નામ આપણે કયારે સાંભળ્યું પણ નથી અને તેઓ કોઈપણ પ્રકારની જાહેરાત વગર પોતાના કામમાં લાગેલા છે. એક નામ સામે આવ્યું છે, એ છે ડો. મુનીશ્વર ચંદર ડાવર… […]

Continue Reading

ગુજરાતનું આ વૃદ્ધાશ્રમ જોઈને ભૂલી જશો 5 સ્ટાર હોટલ, રૂમની બહાર લગાવવામાં આવી છે વૃદ્ધના નામની નેમપ્લેટ, આવું તમને વિદેશોમાં પણ નહિ જોવા મળે

ગુજરાતમાં ઘણી જગ્યાએ વૃદ્ધાશ્રમો આવેલા છે, પરંતુ રાજકોટનો એવો એક વૃદ્ધાશ્રમ છે, જ્યાં વૃદ્ધોને ઘર જેવો અનુભવ કરાવવામાં આવે છે. વૃદ્ધો પણ કહે છે કે અહીં અમારી એટલી કાળજી રાખવામાં આવે છે કે અમને અમારું ઘર પણ યાદ આવતું નથી. આ વૃદ્ધાશ્રમ રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ઢોલરા ગામમાં આવેલો છે અને એનું નામ ‘દીકરાનું ઘર’ […]

Continue Reading

48 વર્ષ પહેલા ભ્રૂણહત્યા પર લખ્યું પુસ્તક, ફ્રાન્સમાં બે વર્ષમાં કાયદો બદલ્યો, દીકરીની વ્યથાને શબ્દોમાં રજૂ કરી

ફ્રાન્સની લેખિકા એની એર્નોક્સને વર્ષ 2022 માટે સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ પુરસ્કાર માટેની સમિતિના જણાવ્યા અનુસાર, એર્નોક્સને તેમની હિંમત અને સમાજનું સત્ય ઉજાગર કરવાની કળા માટે નોબેલ એનાયત કરવામાં આવ્યો હતો. સમિતિના મતે, વ્યક્તિ સમાજથી અલગ થઈને વ્યક્તિ અને સમાજ વચ્ચેના તફાવત પર ટિપ્પણી કરી શકે છે. પરંતુ, પોતાની જાતને […]

Continue Reading