દાન કોને કહેવાય ? એ સમજવું હોય તો જુનાગઢમાં રહેતા ૭૩ વર્ષીય લલિતભાઈ ઓઝાને મળવું પડે અને આ વાતનો ઉલ્લેખ પણ ન કરીએ તો નગુણા કહેવાઈએ
મને તો છેક આજે ખબર પડી અને મારાથી લખ્યા વિના રહેવાયું નહીં. સમાજમાં આવી ઘટનાઓ બને, અને એનો ઉલ્લેખ પણ ન કરીએ તો નગુણા કહેવાઈએ. દાન કોને કહેવાય ? એ સમજવું હોય તો જુનાગઢમાં રહેતા ૭૩ વર્ષીય લલિતભાઈ ઓઝાને મળવું પડે. ૨૦૨૧ના મે મહિનામાં તેમણે પોતાનો યુવાન દીકરો ગુમાવ્યો. કારણ ? કિડની ફેલ્યોર. આમ તો […]
Continue Reading