દેવ ભૂમિ નું મહત્વ નું મંદિર કે જેના દ્વાર વર્ષ માં એક જ વાર ખુલે છે અને પૂજારી કરે છે આંખે પટ્ટી બાંધીને પૂજા.
ગઢવાલના ચમોલી જિલ્લામા આવેલા એક મંદિરની પોતાની આગવી માન્યતા છે. એવુ કહેવામા આવે છે કે અહી બિરાજમાન નાગરાજા અને તેમનુ અદભૂત મણિ વર્ષોથી અહી કેદ છે. ઉત્તરાખંડને દેશની દેવ ભૂમિ તરીકે પણ ઓળખાય છે. ઘણા સુંદર હિલ સ્ટેશનો આ રાજ્યની સુંદરતા તેમજ દેવતાઓનું સ્થાન પણ છે. અહી ઘણા મંદિરો અને દાર્શનિક સ્થળો છે જે વર્ષોથી […]
Continue Reading